અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મહિલાએ સળગી જઈને આત્મવિલોપન કર્યું હતું, આ મુદ્દે વિપક્ષે ઉગ્ર વિરોધ કરી પીડીતોને વળતર આપવા માટે માંગ કરી.